જામજોધપુરમાં 24 વર્ષે યુવતી લાપતા બનવાની ઘટના સામે આવી છે જામજોધપુર પણ આવેલા કડબાલ ગામમાં રહેતી નિરાલીબેન ભદાભાઈ વરુ નામની 24 વર્ષીય ઘરેથી એકાએક લાપતા બની ગઈ હતી. ગત 23 તારીખે પણ મેઘપર ગામની યુવતી લાપતા બની હતી શહેરમાં લાપતા થવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે જામનગર શહેરમાં આ ચોથો કિસ્સો લાપતા બનવાનો સામે આવ્યો છે
મળતી વિગતો અનુસાર જામજોધપુર તાલુકામાં કડબાલ ગામે રહેતી નિરાલી બેન ભદાભાઈ વરુ જેમની ઉંમર 24 વર્ષ છે જેવો ઘરેથી એકાએક લાપતા બની ગઈ હતી. આથી સામતભાઈ ભીખાભાઈ વરુએ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈની દીકરી ગુમ થયાની જાણ કરી હતી પરિવારજનો દ્વારા પણ તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી તેમ છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારનો પતો મળ્યો નથી
ગુમ થયાની ફરિયાદ બાદ પોલીસે નિરાલીબેનની શોધખોળ હાથ ધરવામાં આવી છે લાપતા બન્યા બાદ યુવતી વહેલી તકે મળે તે અંગે શરીરે મધ્યમ બાંધવાની 5.1ફૂટ અને શરીરે પીળા કલરનું ટીશર્ટ તથા બ્લુ કલરની લેગીસ પહેરેલ ગુમ થયાની જાણ થતા શેઠવડાળા પોલીસ સ્ટેશન ફોન નંબર 63596278796 સંપર્ક જાણ કરવા જણાવવામાં આવ્યું છે