8th Pay Commission : નિવૃત્ત કર્મચારી-પેન્શન ધારકોને આઠમાં પગાર પંચનો થશે મોટો ફાયદો, જાણો સંપૂર્ણ માહિતી

8th Pay Commission : કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે આઠમાં પગાર પંચને મંજૂરી આપી દેવામાં આવી છે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2026માં આઠમાં પગાર પંચને લાગુ કરી દેવામાં આવશે ઘણા બધા અધિકારીઓના પગારમાં વધારો થશે આઠમાં પગાર પંચથી સરકારી કર્મચારીઓને મોટો ફાયદો થશે. મીડિયા અહેવાલ મુજબ 186% વધશે તેવી શક્યતાઓ છે

આઠમા પગાર પંચને કેન્દ્ર સરકારની મંજૂરી 

8th Pay Commission : સરકારી કર્મચારીઓને મોટો ફાયદો થશે 2026 સુધીમાં આઠમું પગાર પંચ લાગુ થઈ જશે ઘણા સમયથી સરકારી કર્મચારીઓ આઠમો પગાર પંચની રાહ જોઈ રહ્યા હતા અંતે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરકારી કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે લાંબા સમયથી રાહ જોવા તો આઠમાં પગાર પંચને અંતે મંજૂરી આપી દેવામાં આવી છે આઠમાં પગાર પંચની રચનાની મંજૂરી આપી દેવાની સાથે છે સરકારી એ પણ જણાવ્યું છે કે વર્ષ 2026 સુધીમાં લાગુ કરવામાં આવશે અથવા 2026 માં આઠમું પગાર પંચ લાગુ થઈ જશે

કેન્દ્રીય મંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય 

8th Pay Commission : ભારતના કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે 8 માં પગાર પંચ બહાર પાડવાની માહિતી આપી હતી સાથે છે તેમણે એ પણ જણાવ્યું હતું કે સાતમો પગાર પંચ વર્ષ 2016 માં લાગુ કરવામાં આવ્યું હતું. હવે 2026 સુધીમાં આઠમું પગાર પંચ લાગુ કરવામાં આવશે સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે આઠમાં પગાર પંચથી ઘણા બધા સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થઈ શકે છે અને ભથ્થામા પણ મોટો ફેરફાર થઈ શકે છે

આઠમું પગાર પંચ જલ્દી જાહેર કરવાની નિર્ણય સાથે મોટું કારણ પણ જાણવા મળી રહ્યું છે ઘણા બધા સૂચનો અને ભલામણના આધારે સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના હિતમાં જલ્દી નિર્ણય લેવામાં આવ્યો છે અત્યાર સુધી સરકારી કર્મચારીઓને સાતમાં પગાર પંચ હેઠળ પગાર ચૂકવવામાં આવતો હતો પરંતુ 2026 માં આઠમાં પગાર પંચને લઈને પગાર ચૂકવવામાં આવશે જેથી તેમના પગારમાં પણ વધારો થઈ શકે છે

નિવૃત્ત કર્મચારીઓને પેન્શન અને ભથ્થામાં થશે વધારો

વધુમાં જણાવી દઈએ તો પેન્શન ધારકો માટે પણ મોટો ફાયદો થશે સાથે જ સરકાર નિવૃત્ત કર્મચારીઓને પણ પથામાં વધારો કરી શકે છે આ કમિશનની રચનાની ચોક્કસ તારીખ હજુ સુધી જાહેરાત કરવામાં નથી આવ્યો પરંતુ ટૂંક સમયમાં આ અંગે પણ વિગતો સામે આવી શકે છે આઠમાં પગાર પંચમાં અમલ સાથે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ હવે પેન્શન અને નિવૃત્ત કર્મચારીઓના પથામાં પણ વધારો થઈ શકે છે

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આઠમાં પગાર પંચની દેખરેખ માટે ટૂંક સમયમાં જ બે સભ્યોની નિમણૂક કરવામાં આવશે સાથે જ આઠમાં પગાર પંચ ઘણો બધો ફરક પડશે સાથે જ લઘુત્તમ પગાર 34,560 અંદાજિત હોવાનું પણ મીડિયા અહેવાલોમાં સામે આવી રહ્યું છે સાથે જ પેન્શન તરીકે 17,280 + DR મળવાની અપેક્ષાઓ કરવામાં આવી રહી છે વધુમાં જણાવી દઈએ તો લઘુત્તમ વેતન લગભગ 186% સુધી વધી શકે છે