જામજોધપુરમાંથી 24 વર્ષની યુવતી લાપતા બની,પરિવાર મુકાયો ચિંતામાં…
જામજોધપુરમાં 24 વર્ષે યુવતી લાપતા બનવાની ઘટના સામે આવી છે જામજોધપુર પણ આવેલા કડબાલ ગામમાં રહેતી નિરાલીબેન ભદાભાઈ વરુ નામની 24 વર્ષીય ઘરેથી એકાએક લાપતા બની ગઈ હતી. ગત 23 તારીખે પણ મેઘપર ગામની યુવતી લાપતા બની હતી શહેરમાં લાપતા થવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે જામનગર શહેરમાં આ ચોથો કિસ્સો લાપતા બનવાનો સામે … Read more