India Vs England Next Match : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ તારીખે અમદાવાદમાં રમાશે વન-ડે મેચ

India Vs England Next Match : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં મેચ રમવા જઈ રહી છે ત્યારે અમદાવાદ વાસીઓ માટે અને ખાસ કરીને ગુજરાતીઓ માટે મેચ જોવાનો મોકો છે. આપ સૌને જણાવી દઈએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ પૂર્ણ થઈ ગઈ છે ટીમ ઇન્ડિયાએ આ સિરીઝમાં 4-1થી કબજો કર્યો છે. ફરી એકવાર સિરીઝ એટલે કે વન ડે સિરીઝમાં ટક્કર આપશે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફરી એક વાર આગામી મેચ રમવા જઈ રહી છે તેવા મીડિયા અહેવાલોમાં ન્યુઝ સામે આવ્યા છે આપ સૌને મહત્વની અપડેટ વિશે જણાવી દઈએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બે વર્ષ બાદ દ્વિપક્ષીય છીએ વન ડે સિરીઝ રમવા જઈ રહી છે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે વન-ડે: India Vs England Next Match 

ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર છે કારણ કે પોતાની ભૂમિ કહેવાથી એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વન-ડે રમાશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે વધુમાં જે વિગતો વિશે વાત કરીએ તો આપ સૌને ખબર જ હશે કે છેલ્લી વન-ડે સિરીઝ ભારતમાં જુલાઈ 2022 માં રમાઈ હતી ત્યારે ટીમ ઇન્ડિયા એ ત્રણ મેચની વન-ડે સિરીઝમાં 2-1 મેચ જીતી હતી ભારતીય (IND vs ENG) ટીમ આશરે છ મહિના પછી વનડે રમવા ઉતરશે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારતીય ક્રિકેટ ટીમ મેદાને ઉતરશે ટીમ ઇન્ડિયા એ છેલ્લી વાર શ્રીલંકા પ્રવાસ પર વનડે સિરીઝ રમી હતી જેમાં ભારતને 0.2 હારનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ફૂલ જોશ સાથે હવે ટીમ ઇન્ડિયા વન ડે રમશે અને ચાહકોને પણ ભરપૂર સંતોષી પૂર્વક પર્ફોમન્સ દેખાડશે

ઇંગ્લેન્ડ હાર્યા બાદ ફરી કરશે ટીમ ઇન્ડિયાનો સામનો : India Vs England Next Match 

T20I સિરીઝ આર્ય પછી ઇંગ્લેન્ડ પાસે વધુ એક ભારતીય ટીમનો સામનો કરવાનો મોકો છે અને મોટો પડકાર હશે છેલ્લા કેટલાય વર્ષોમાં ભારતીય ધરતી પર ટીમ માટે વન-ડે સિરીઝ જીતવી ખૂબ જ પડકાર જનક રહે છે ઇંગ્લેન્ડ માટે ખાસ કરીને ભારત સામે જીતાશીલ કરવી ખૂબ જ મુશ્કેલ છે હાલમાં જે સિરીઝ પૂરી થઈ છે તેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે આશરે છ વર્ષ પછી ટીમ ઇન્ડિયા પોતાના ઘરમાં એક વન-ડે સિરીઝ નથી પરંતુ છેલ્લીવાર ઓસ્ટ્રેલિયાએ ભારતને વર્ષ 2019 માં વનડે સિરીઝમાં હરાવ્યું હતું. ત્યારબાદ ટીમ ઇન્ડિયા પોતાના હોમ ગ્રાઉન્ડમાં વિજય મેળવ્યો છે હવે ઇંગ્લેન્ડ સામે ફરી એક વાર મેદાને ઉતરવા માટે તૈયાર છે

12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે વન-ડે મેચ : IND vs ENG

ક્રિકેટ એક્સપર્ટ તરફથી અને મીડિયામાં જે વિગતો સામે આવી છે તે મુજબ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ છ ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થશે બીજી મેચ 9 ફેબ્રુઆરીએ રમાશે ત્યારબાદ સીરીઝની છેલ્લી અને ત્રીજી વન-ડે મેચ 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે ચેમ્પિયન ટ્રોફી પહેલા ટીમ ઇન્ડિયા માટે આ સિરીઝ ઘણી ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય તેવું માનવામાં આવી રહ્યું છે કારણ કે ભારતે આશરે છ મહિનાથી એક પણ વન-ડે મેચ રમી નથી જેથી ચેમ્પિયન ટ્રોફીની તૈયારી હિસાબથી ત્રણ મેચની આ સિરીઝ એક સારી તક મળે તો વધુ સારું એવું પ્રદર્શન દેખાડી શકે છે