New Income Tax Slab : આ વર્ષે એક ફેબ્રુઆરી 2025 ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025-26 નું બજેટ રજૂ કર્યું હતું જેથી આવકવેરા એટલે કે ઇન્કમટેક્સને લઈને નવા નિયમોની પણ જાહેરાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે ૧૨ લાખ રૂપિયા સુધી કોઈ પણ ટેક્સ ભરવાની જરૂર નથી આ નવા માળખાને કારણે ઇન્કમટેક્સ ભરતા નાગરિકો અને બિઝનેસમેનો માટે ખૂબ જ સારા અને રાહતનો સમાચાર છે પરંતુ મેડલ ક્લાસ માટે આ બજેટ ખૂબ જ શાનદાર રહ્યું છે તો બીજી તરફ ઘણી વાર ઇન્કમટેક્સ સ્લેબને લઈને પણ કરદાતાઓ મૂંઝવણમાં હોય છે ચલો તમારી મૂંઝવણ દૂર કરી અને તમને New Income Tax Slab વિશે વિગતવાર માહિતી આપીએ
New Income Tax Slab : નવા આવકવેરા સ્લેબ
ઇન્કમટેક્સના નવા સ્લેબની ગણતરી કરવી ખૂબ જ સરળ છે જે લોકોની ઇન્કમ 12 લાખથી વધુ છે તેમને ટેક્સ ભરવાની જરૂર નથી પરંતુ જો તેના કરતાં વધારે ઇન્કમ છે તો મધ્યમ વર્ગના કરદાતાઓને ટેક્સ સ્લેબ ની માહિતી વાંચવી ખૂબ જ જરૂરી હોય છે. ચલો તમને આ અંગે સંપૂર્ણ કેલ્ક્યુલેશન કરીને વિગતો નીચે આપી છે જે પ્રમાણે નવા સ્લેબમાં દરો લાગુ પડશે
Income Tax Calculator : ઇન્કમટેક્સ સ્લેબના વ્યાજ દર
- 4 લાખ રૂપિયા સુધી : ૦% ટેક્સ
- 4 લાખથી 8 લાખ રૂપિયા સુધી: 5% ટેક્સ
- 8 લાખથી 12 લાખ રૂપિયા સુધી: 10% ટેક્સ
- 12 લાખથી 16 લાખ રૂપિયા સુધી: 15% ટેક્સ
- 16 લાખથી 20 લાખ રૂપિયા સુધી: 20% ટેક્સ
- 20 લાખ રૂપિયાથી 24 લાખ રૂપિયા સુધી: 25% ટેક્સ
- 24 લાખ રૂપિયાથી વધુ: 30% ટેક્સ
ઇન્કમટેક્સ અંગે મધ્યમ વર્ગ માટે રાહત
વર્ષ 2025 નું જે બજેટ રજૂ થયું છે તેમાં મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત મળી છે છેલ્લા કેટલાય વર્ષોમાં આવકવેરા સ્લેબમાં કોઈ નોંધપાત્ર ફેરફાર કરવામાં નથી આવ્યો આ વર્ષના બજેટમાં ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે અને આ વર્ષનું બજેટ સામાન્ય નાગરિકોથી માંડીને મધ્યમ વર્ગના નાગરિકો માટે ખૂબ જ ફાયદાકારક રહ્યું છે કારણકે મધ્યમ વર્ગના લોકો માટે સૌથી મોટી સમસ્યા ઇન્કમટેક્સની હોય છે જેથી કરીને 12 લાખ રૂપિયા સુધી જો તમારે ઇન્કમ હશે તો તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાની જરૂર નથી મજૂર વર્ગ અને મધ્યમ વર્ગના આવક ધરાવતા લોકોને વધુ નાણાકીય સ્વતંત્રતા મળી રહે તેના માટે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને તેમના હિત માટે મહત્વના ટેક્સ અંગે નિર્ણયો લેવામાં આવ્યા છે
Income Tax Slab For Ay 2025-26 : અત્યાર સુધી કેવું રહ્યું બજેટનું હાલ
નવી વ્યવસ્થા પ્રમાણે 3 લાખ રૂપિયા સુધીના વ્યાજ પર કોઈ કર નહીં એટલે કે ટેક્સ નહીં લાગવામાં આવે હાલમાં ત્રણ લાખ રૂપિયાથી માંડીને સાત લાખ રૂપિયા સુધી આવક પર પાંચ ટકા ટેક્સ વસૂલવામાં આવે છે તે જ સમય 7 થી દસ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકો પાસેથી 10% ટેક્સ વસૂલવામાં આવતો હોય છે આ સાથે જ હાલમાં 10 થી 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા પર 15% ટેક્સ વસૂલવામાં આવ્યો હતો. પરંતુ હવે તમારે કોઈપણ પ્રકારનો ટેક્સ 12,00,000 સુધી ભરવાનો રહેશે નહીં
મોદી સરકારે ફરી એકવાર સામાન્ય નાગરિકોથી માંડીને મધ્યમ વર્ગના નાગરિકોને મોટી રાહત આપી છે આ વર્ષે આવકવેરા સ્લેબમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે 2.5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકો માટે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાની જરૂર નથી પરંતુ 2.5 લાખ રૂપિયા સુધી પાંચ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા હોય તેને 10% ટેક્સ અને પાંચ લાખ રૂપિયાથી દસ લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા ટેક્સ લાગતો હતો જેમાં હવે મોટી રાહત મોદી સરકાર દ્વારા આપવામાં આવી છે આ વર્ષના બજેટમાં જે પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે જે પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે તે ખૂબ જ ફાયદાકારક આમ નાગરિકોથી માંડીને મધ્યમ વર્ગ અને વ્યવસાય ક્ષત્રે જોડાયેલા નાગરિકો માટે આ વર્ષનું બજેટ ખૂબ જ શાનદાર રહ્યું છે