જામનગરમાં મહિલા તેમજ અન્ય ચીટરોએ પ્રોફેસર પાસેથી શેરબજારના નામે 50 લાખ પડાવ્યા, નોંધાય પોલીસ ફરિયાદ
જામનગર: આજના સમયમાં વધુ પૈસા કમાવાની લાલચમાં બીજા પર ભરોસો કરીને લોકો પૈસા શેરબજાર જેવા ક્ષેત્રમાં રોકાણ કરતા હોય છે પરંતુ ઘણીવાર મોટી લાલચ વધુ નુકસાન કરાવી દેતી હોય છે આવો જ એક કિસ્સો જામનગર શહેરમાં બન્યો છે જ્યાં નિવૃત્ત પ્રોફેસર પાસેથી શેર બજારમાં રોકાણ કરવાના બહાને 50 લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાના અહેવાલ મળી … Read more