Jamnagar : ઉતરાયણ પર્વ પર ધ્રોલ શહેરમાં ઊંધિયાનું મોટા પ્રમાણમાં થયું વેચાણ, વેપારીઓમાં અનેરો ઉત્સાહ
Jamnagar : આજે સમગ્ર ગુજરાતમાં ઉતરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તો બીજી તરફ વાનગીઓમાં સૌથી વધુ ઊંધિયાનું જોરદાર વેચાણ થયું હતું ધ્રોલ તાલુકામાં ઊંધિયાનું વેચાણ મોટા પ્રમાણમાં થયું હતું એવું માનવામાં આવે છે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દીપમાલા કેટરિંગ મેનેજમેન્ટ દ્વારા બનાવવામાં આવતું ઊંધિયું ખૂબ જ વખણાય છે શહેરમાં વહેલી સવારથી જ દીપમાલા કેટરિંગ એન્ડ … Read more