Jamnagar News : જામનગરમાં બે કારખાનેદાર સાથે 74 લાખની છેતરપિંડી, પોલીસ ફરિયાદ નોંધાય, જાણો સમગ્ર મામલો

Jamnagar News : ગુજરાતમાં છેતરપિંડીના કેસો અવારનવાર સામે આવતા હોય છે વધુ એક કેસ જામનગરમાંથી સામે આવ્યો છે જેમાં બે બ્રાસપાર્ટના કારખાનેદારો સાથે 74 લાખની છેતરપિંડી આચાર્ય હોવાની ફરિયાદ પંચકોષીબી ડિવિઝન પોલીસ પંથકમાં નોંધાઈ હોવાનું સામે આવ્યું છે, મૂળ વરસાદ અને હાલ અમદાવાદમાં રહેતા એક વેપારીને જામનગરના બે બ્રાન્ચપાર્ટના કારખાનેદારોએ 74 લાખનો માલ સપ્લાય કર્યો … Read more