રાશન કાર્ડ અંગે સરકારનુ મોટુ એક્શન – આ લાભાર્થી નહી મળે રેશન

ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) અંતર્ગત ગરીબી રેખાથી નીચે જીવતા નાગરિકોને મફતમાં અનાજ વિતરણ કરે છે. આ રાશનકાર્ડ દરેક નાગરિકની ઓળખ સાથે જોડાયેલું હોય છે. હવે સરકાર દ્વારા રાશનકાર્ડના ઈ-કેવાયસી (E-KYC) કરાવવું ફરજિયાત બનાવાયું છે.તેથી જેમણે હજુ સુધી E-KYC પ્રક્રિયા પૂર્ણ કરી નથી, તેમના માટે મોટું અપડેટ છે. 1 જૂનથી ગુજરાતની તમામ રાશન … Read more

રાશનકાર્ડ ધારકોને દર મહિને મળશે ₹1,000 ની સહાય?, જાણો તમામ વિગતો

Ration Card : રાજ્ય સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકોને વધુ સહાયતા મળે તેના માટે પ્રયાસ કરી રહી છે ત્યારે હાલમાં જે વિગતો સામે આવી છે તે મુજબ ગરીબો માટે નવી યોજનાઓ લાવવાનો વિચાર કરી રહ્યો છે પરંતુ આ વખતે સરકાર રેશનકાર્ડ ધારકો માટે નવી યોજના લઈને આવી છે જેમાં તમામ રાશનકાર્ડ ધારકોને દર મહિને હજાર રૂપિયા … Read more

Jamnagar: 23 કરોડના કૌભાંડમાં નાસતા ફરતા આરોપીને નેપાળ બોર્ડરથી જામનગર પોલીસે ઝડપી પાડ્યો

Jamnagar: જામનગર શહેરમાં 23 કરોડના કૌભાંડ કર્યા બાદ ફરાર આરોપી યસ દિનેશભાઈ સોલાણીને જામનગર પોલીસે નેપાળ બોર્ડરથી ઝડપી પાડ્યો છે ઘણા સમયથી ફરાર હતો ત્યારે જામનગર પોલીસને આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે વધુમાં જણાવી દઈએ તો આરોપી વિરોધ સીટી બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. યસ દિનેશભાઈ સોનાની નામનો આરોપી ઘણા સમયથી ફરાર … Read more