રાશન કાર્ડ અંગે સરકારનુ મોટુ એક્શન – આ લાભાર્થી નહી મળે રેશન
ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) અંતર્ગત ગરીબી રેખાથી નીચે જીવતા નાગરિકોને મફતમાં અનાજ વિતરણ કરે છે. આ રાશનકાર્ડ દરેક નાગરિકની ઓળખ સાથે જોડાયેલું હોય છે. હવે સરકાર દ્વારા રાશનકાર્ડના ઈ-કેવાયસી (E-KYC) કરાવવું ફરજિયાત બનાવાયું છે.તેથી જેમણે હજુ સુધી E-KYC પ્રક્રિયા પૂર્ણ કરી નથી, તેમના માટે મોટું અપડેટ છે. 1 જૂનથી ગુજરાતની તમામ રાશન … Read more